资讯
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર ચાલુ છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૨૩૦ થી વધુ રસ્તા બંધ છે. ૮૧ પાવર ડિસ્ટ્રિબ્યુશન ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે (૧૯ જુલાઈ, ૨૦૨૫) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી.
લીવુડના દમદાર અભિનેતા અજય દેવગન હવે એક્શન પછી કોમેડી અવતારમાં જોવા મળશે. અભિનેતાની ફિલ્મ 'સન ઓફ સરદાર 2' ટૂંક સમયમાં રિલીઝ ...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર જોરદાર નિશાન સાધ્યું.
ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મેટા અને ગુગલને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તપાસ એજન્સી ED એ બંને કંપનીઓના પ્રતિનિધિઓને ...
દિલ્હી સહિત સમગ્ર દેશમાં શ્રાવણ મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની બંગાળની ખાડીની શાખા આ દિવસોમાં સૌથી વધુ સક્રિય છે, ...
UPમાં ચોરે ને ચૌટે ચર્ચા તીવ્ર બની છે કે પાર્ટી કોને પ્રદેશાધ્યક્ષ બનાવશે, ત્યારે CM યોગી આદિત્યનાથનો દિલ્હી પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આમિર ખાન દ્વારા નિર્મિત અને અભિનીત ‘સિતારે જમીન પર’ એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી અને ફિલ્મને યુઝર્સ તરફથી ઘણી પ્રશંસા પણ ...
ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપ ...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.
FIP દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં આ મિડિયા હાઉસિસ પાસેથી ઔપચારિક માફીની માગ કરી છે અને તેમની રિપોર્ટિંગને ‘પક્ષપાતી અને બિનજવાબદાર’ ગણાવ્યું છે. FIPના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવું ...
નીતિમત્તા એટલે શું? મૂળ જવાબ અને આજના સમયનો જવાબ ઘણો જુદો હોઈ શકે છે. પણ મુલ્ય એટલે શું એ જયારે પૂછવામાં આવે ત્યારે મોટાભાગના લોકો કીમત જ કહેવાના. જીવનના મુલ્યો હોઈ શકે એ વિચાર વિસરાઈ ગયો છે. માનવીય મ ...
一些您可能无法访问的结果已被隐去。
显示无法访问的结果