News

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર ચાલુ છે. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૨૩૦ થી વધુ રસ્તા બંધ છે. ૮૧ પાવર ડિસ્ટ્રિબ્યુશન ...
લીવુડના દમદાર અભિનેતા અજય દેવગન હવે એક્શન પછી કોમેડી અવતારમાં જોવા મળશે. અભિનેતાની ફિલ્મ 'સન ઓફ સરદાર 2' ટૂંક સમયમાં રિલીઝ ...
ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મેટા અને ગુગલને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તપાસ એજન્સી ED એ બંને કંપનીઓના પ્રતિનિધિઓને ...
દિલ્હી સહિત સમગ્ર દેશમાં શ્રાવણ મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની બંગાળની ખાડીની શાખા આ દિવસોમાં સૌથી વધુ સક્રિય છે, ...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે.
નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યમુનાની સફાઈ એક મોટું મુદ્દો બન્યો હતો. ભાજપે કહ્યું હતું કે ...
નવી દિલ્હીઃ એશિયા કપ 2025ના આયોજન પર હવે અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં છે કારણ કે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) અને અન્ય ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે (૧૯ જુલાઈ, ૨૦૨૫) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર જોરદાર નિશાન સાધ્યું.
ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપ ...
UPમાં ચોરે ને ચૌટે ચર્ચા તીવ્ર બની છે કે પાર્ટી કોને પ્રદેશાધ્યક્ષ બનાવશે, ત્યારે CM યોગી આદિત્યનાથનો દિલ્હી પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.